• સોશીયલ મિડીયા લિંક્સ
  • સાઈટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

જિલ્લા વિષે

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જુનાગઢ જીલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.   વધુ વાંચો

જિલ્લો એક નજરે

  • વિસ્તાર: ૩૭૭૫ ચો.કિમી.
  • વસ્તી: ૯,૪૬,૭૯૦ (સેન્સસ-૨૦૧૧)
  • ગામો: ૩૪૫
  • ભાષા: ગુજરાતી
  • રીજીયન: સૌરાષ્ટ્ર
  • મુખ્ય મથક: વેરાવળ

ગીર સોમનાથ નો નકશો

collector
કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન. વી. ઉપાધ્યાય, આઈ.એ.એસ.

ફોટો ગેલેરી