બંધ

જિલ્લા વિષે

ગીર સોમનાથ જિલ્લો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલો છે અને વેરાવળ તેનું વડુંમથક છે. વર્ષ ૨૦૧૩માં જુનાગઢ જીલ્લામાંથી અમુક ગામો છૂટા પાડીને તેની રચના કરવામાં આવી હતી. આ જિલ્લો એશિયાઈ સિહના એકમાત્ર વસવાટ એવા ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય અને સોમનાથ મંદિર માટે પ્રખ્યાત છે.   વધુ વાંચો

જિલ્લો એક નજરે

  • વિસ્તાર: ૩૭૭૫ ચો.કિમી.
  • વસ્તી: ૯,૪૬,૭૯૦ (સેન્સસ-૨૦૧૧)
  • ગામો: ૩૪૫
  • ભાષા: ગુજરાતી
  • રીજીયન: સૌરાષ્ટ્ર
  • મુખ્ય મથક: વેરાવળ

ગીર સોમનાથ નો નકશો

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડી. ડી. જાડેજા, આઈ.એ.એસ.

ફોટો ગેલેરી