બંધ

મરણનું પ્રમાણપત્ર

જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, 1969 પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

મુલાકાત: ગુજરાત સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ

સ્થળ : તમામ ગ્રામ પંચાયત , તાલુકા પંચાયત અને નગર પાલિકા કચેરી | શહેર : તમામ સબંધિત ગામો