બંધ

બાણેજ મંદિર

કેટેગરી ધાર્મિક

ભગવાન શિવને સમર્પિત, બાણેજ મંદિર બાણેજ ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે આવેલું છે. તે યાત્રાળુઓ અને પ્રવાસીઓ બંને માટે એક આકર્ષણ સ્થળ છે. આસપાસનો વિસ્તાર લીલોતરી અને શાંત છે.

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા  

રાજકોટ એરપોર્ટ, દીવ એરપોર્ટ.

ટ્રેન દ્વારા

બાણેજ જવાનો કોઈ સીધો રસ્તો નથી.

માર્ગ દ્વારા  

મુખ્ય કેન્દ્ર સાસણ ગીર ખાતે છે. મંદિરમાં ખાનગી વાહનો દ્વારા પ્રવેશ કરી શકાય છે.